આંધ્રપ્રદેશમાં બસમાં આગ લાગતા 6નાં મોત: પલનાડું જિલ્લાના ચિલાકલપુરીપેટ નજીક બસની સાથે ટ્રકની ટક્કર થતા બસમાં આગ લાગી
- 15 May, 2024
આંધ્રપ્રદેશના પાલનાડું જિલ્લાના ચિલાકલપુરીપેટ નજીક એક બસમાં આગ લાગતા 6 લોકોના મોત થયા છે. પ્રાઈવેટ બસને ચિલાકલપુરીપેટ નજીકે એક ટ્રકે ટક્કર મારત બસમાં આગ ફાટી નીકળી હતી.
#WATCH | Andhra Pradesh: Six people died after a bus travelling from Chinnaganjam of Bapatla district to Hyderabad collided with a tipper lorry at Varipalem Donka of Chilkaluripet and bus and lorry caught fire. The injured were shifted to Guntur for further treatment:… pic.twitter.com/z3iDQ9jMG2
— ANI (@ANI) May 15, 2024
ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે અમને બનાવ અંગે સ્થાનિકોએ જાણ કરી હતી. બાદમાં અમે ઘટના સ્થળે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગડને મોકલ્યા હતા. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે બસ આગમાં સળગી રહી હતી. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. જ્યારે ટ્રક અને બસના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ